Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

ઇંડોનેશિયામાં જ્વાળામુખીમાં ફસાયેલ 500થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા

નવી દિલ્હી: ઇન્ડોનેશિયામાં ભૂકંપ બાદ ભૂસખલનના કારણે જ્વાળામુખી પહાડ પર ફસાયેલ 500થી વધુ હાઈકર્સ અને તેમની ગાડીને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી છે અધિકારીઓ દ્વારા આજ રોજ આ વાતની જાણકારી મળી રહી છે કે રવિવારના રોજ માઉન્ટ રિંજનીમાં 6.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા બાદ હાઇકીંગનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.  

(6:29 pm IST)