Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

ઇન્ડોનેશિયા વિમાન દુર્ઘટના : એર ટ્રાફિક કંટ્રોલરે પરત ફરવાની અનુમતિ આપેલ જેનું રેકોર્ડીગ છે.

         ઇન્ડોનેશિયામાં સમુદ્રમાં પડેલ વિમાનના ભારતીય પાયલોટ ભવ્ય સુનેજાએ ઊડાન ભર્યા પછી ર-૩ મિનીટ પછી પર ફરવાની અનુમતિ માગેલ. એયરનૈવના પ્રેસિડન્ટ ડાયરેકટર નોવિ રિયાંટોએ કહ્યુ એર ટ્રાફીક કન્ટ્રોલરએ એમને પરત આવવાની અનુમતી આપેલ જેનું રેકોર્ડીગ છે. વિમાનની પાછળની ફલાઇટમાં પણ ટેકનીકલ સમસ્યા ઉભી થયેલ હતી.

(11:00 pm IST)