Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

માનવીના જીવવાની ભવિષ્યવાણી કરશે આ ટેકનિક: સંશોધન

નવી દિલ્હી: સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર ઘણી બધી એપ્લિકેશન લોકોના મૃત્યુની તારીખની સાથે સાથે ઘણી બધી વાત રજૂ કરતી હોય છે  પરંતુ હાલમાં જ થયેલ એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ડીએનએના વિશ્લેષણને લઈને એક અનુમાન કરવામાં આવ્યું છે કે  વ્યક્તિ કેટલું જીવન જીવી શકશે અને તેનું મૃત્યુ ક્યારે થશે.બ્રિટેનની વિશ્વવિદ્યાલયમાં આ સંશોધન કરવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે.

(6:26 pm IST)