Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

ઓએમજી....... ઇતિહાસનું સૌથી મોટું નરસંહાર: ભગવાનને ખુશ કરવા માટે 277 બાળકોનો ભોગ લેવાયો: મળી આવ્યા અવશેષ

નવી દિલ્હી: પેરુમાં પુરાતત્વવિદોને પ્રાચીન ચિમુ સંકૃતિના કાળમાં બલીનો શિકાર બનાવવા માટે 227 બાળકોનો ભોગ લેવાયા હોવાના અવશેષો મળી આવ્યા છે આ લોકોની ટિમ જયારે ઘટનાસ્થળે પહોંચી અને ત્યાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું તું 227 બાળકોના ત્યાંથી અવશેષો મળી આવ્યા હતા.

     મુખ્ય પુરાતત્વવિદે જવું છે કે અહીંયા બલીનો ભોગ બનેલ બાળકોના અવશેષો મળી આવ્યા છે જે માત્ર ભગવાનને પ્રસન્ન કરવા માટે આ બાળકોનો જીવ લેવામાં આવ્યો છે અને તેમની વય ચાર થી 14 વર્ષ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:26 pm IST)