Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

યમનમાં હવાઈ હુમલા દરમિયાન ડઝન વિદ્રોહીઓના મોત

નવી દિલ્હી: યમનની રાજધાની સનામાં સાઉદી અરબ નિત સૈન્ય ગઠબંધન દ્વારા કરવામાં આવેલ હવાઈ હુમલામાં બે કંમાન્ડરો  સહીત ઓછામાં ઓછા ડઝન જેટલા હિત વિદ્રોહીના મોત નિપજ્યા છે સાઉદી અરબના અધિકારીક ટેલિવિઝન અલ-ઈખબરીયા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શુક્રવારના સાંજે મારવામાં આવેલ 50થી વહદરે હુતી મિલિશિયા વિદ્રોહીઓમાં મુખ્ય સ્થને વિદ્રોહીઓનો પણ સમાવેશ થાય છે.

(6:02 pm IST)