Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ખાશોગીની હત્યાના આરોપીઓ પર સાઉદીમાં જ કેસ ચાલશેઃ સઉદી અરબ વિદેશમંત્રી

સાઉદી અરબના વિદેશમંત્રી આદેલ અલ-જૂબૈર એ કહ્યુ કે પત્રકાર જમાલ ખાશોગીની હત્યાના આરોપીઓ પર દેશમાં જ કેસ ચાલશે અને તપાસમાં સમય લાગશે. જયારે તૂર્કીએ કહ્યુ હતુ કે ખાશોગીની હત્યા ઇસ્તંબુલમા આવેલ વાણિજય દુતાવાસમાં કરવામા આવેલ એટલે આ મામલામા ૧૮ આરોપીઓ વિરૂદ્ધ તુર્કીમા કેસ ચાલવો જોઇએ.

(11:43 pm IST)