Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

કાબુલમાં ગુરુદ્વારામાં હુમલામાં શ્રધ્ધાળુઓનો મ્રુતકઆંક વધીને 27એ પહોંચ્યો

નવી દિલ્હી:અફઘાનિસ્તાનની કાબુલમાં જુના શહેર વચ્ચે આવેલ ગુરુદ્વારામાં ઘૂસીને એક બંદૂકધારીઓએ બુધવારના રોજ સીખ સમુદાય પર હુમલો કર્યો હતો જેમાં મ્રુતકઆંક વધીને 27એ પહોંચી ગયો છે ગુરુદ્વારામાં આ લોકો પ્રાર્થના માટે એકઠા થયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

અલ્પસંખ્યક સીખો પર આ હુમલાની ઘટના પ્રથમ નથી મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ પહેલા પણ અફઘાનિસ્તાનમાં સીખો પર હુમલો કરવામાં આવતો રહે છે.આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:29 pm IST)