Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

યુક્રેનમાં ખસના કારણે 14 લોકોના મોત: 32 હજાર લોકો પ્રભાવિત

નવી દિલ્હી: યુક્રેનમાં છેલ્લા ત્રણ મહિનામાં ખસના પ્રકોપના કારણે 14 લોકો મોતને ભેટ્યા છે તેમજ 32 હજાર જેટલા લોકો પણ તેનાથી પ્રભાવિત થયા છે યુક્રેન સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે મંત્રાલય તરફથી મળેલ એક બયાન મુજબ 28 ડિસેમ્બરથી 12 માર્ચ સુધીમાં 18109 બાળકો સહીત કુલ 32 હજાર લોકો ખાસથી પ્રભાવિત થઇ ગયા છે.

 

(6:14 pm IST)