Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

ઈરાનમાં પૂરના કારણે મ્રુતકઆંક વધીને 19એ પહોંચ્યો

નવી દિલ્હી: ઈરાનની આપાતકાલીન સેવાઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઈરાનમાં આવેલ પૂરના કારણે મ્રુતકઆંક વધીને 19એ પહોંચી ગયો છે તેમજ 90થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાહત કર્મીઓએ દક્ષિણના શહેર શીરાજમાં હતાહતોની યાદી જાહેર રક્ત તેમાં 17 લોકો મોતને ભેટ્યા છે તેમજ 94 લોકો ઘાયલ થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

 

(6:09 pm IST)