Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

આતંકવાદ સામે લડવા ઇન્ડોનેશિયાઈ સરકારે લીધો મહત્વનો નિર્ણય

નવી દિલ્હી: ઇન્ડોનેશિયાઈ સરકાર કટ્ટરપંથથી છૂટવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહ્યું છે સરકાર દોષી કરાર કરવામાં આવેલ ઉગ્રવાદીઓ અને હમલામાં જીવિત બચેલ લોકોને એક સાથે લાવવાનો પ્રયાસ કરી રહી છે ઇન્ડોનેશિયાના આતંકવાદ નિરોધ એજન્સીમાં કટ્ટરપંથની રોકથામ સંબંધની વિભાગ દ્વારા આ જાણકારી મળી હોવાનું જાનવમાં આવી રહ્યું છે.

(7:18 pm IST)