Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

ઇટલીમાં પૂરના પ્રકોપથી પૂલ ધરાશાયી થતા એકનું મોત

નવી દિલ્હી: ઇટલીના લિગુરીઆ વિસ્તારમાં ભીષણ પૂરના કારણે રાજમાર્ગ પર એક પુલ ધરાશાયી થવાના કારનોસર એક શખ્સનું મૃત્યુ થયું હોવાની માહિતી મળી રહી છે. સિવાય ઉતરી  વિસ્તારમાં પીડમાંડ નદીમાં જળસ્તર વધી જવાના કારણોસર એક વાહન પાણીની ઝપેટમાં આવી ગયું હતું અને  એક શખ્સનું મૃત્યુ થયું છે.

                  અગ્નિનશામક વિભાગદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના -6 રાગમાર્ગ પર બની હતી પહેલા  રાજમાર્ગ પર પુલ તૂટી જવાના કારણોસર વર્ષ 2018માં પણ 43 લોકો મોતને ભેટ્યા હતા.

(5:48 pm IST)