Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

જાણો :રવિવારે મળતી રજા 'આ' વ્યક્તિના સંઘર્ષનું છે પરિણામ:જેણે અંગ્રેજોને ઝુકાવ્યું

મુંબઈ ;આખું અઠવાડિયું કામ કર્યા બાદ લોકો રવિવારની રાહ જોતો હોય છે. કેમ કે રવિવારે એટલે રજાનો દિવસ, ત્યારે શું આપ જાણો છો કે ક્યા વ્યક્તિના પરિણામે રવિવારના દિવસે રજા મળતી થઈ. એ વ્યક્તિનું નામ છે નારાયણ મેઘાજી લોખંડે કે જેણે બ્રિટિશરાજ દરમિયાન મજૂરોને એક દિવસ રજા આપવા માટે 7 વર્ષ સંઘર્ષ કર્યો અને અંતે 10 જૂન, 1890ના દિવસે અંગ્રજ સરકારે ઝુકવું પડ્યુ.

(12:34 pm IST)