Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

વિદ્યાર્થીનીને સળગાવીને મારી નાખવાના મામલામાં બાંગ્‍લાદેશમાં ૧૬ લોકોને મળી સજા-એ-મોતઃ લોકોનો ન્‍યાયતંત્ર પર ભરોસો વધ્‍યો

        બાંગ્‍લાદેશની એક અદાલતએ ૧૯ વર્ષીય વિદ્યાર્થીને એપ્રિલમાં જીવતી સળગાવી અને તેને મારી નાખવાના મામલામાં ૧૬ લોકોને મોતની સજા સંભળાવી છે.  મૃતક વિદ્યાર્થીનીને એક મદ્રેસાના મૌલાના વિરૂદ્ધ યૌન ઉત્‍પીડનની ફરિયાદ પરત લેવાનો ઇન્‍કાર કરી દીધો હતો. જેને કારણે કેરોસીન છાંટીને તેન જીવતી સળગાવી દીધેલ હતી. આ ઘટનાના વિરોધમાં દેશભરમાં વ્‍યાપક પ્રદર્શન થયા હતા.

(11:05 pm IST)