Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

શ્રીલંકામાં ભારે વરસાદના કારણે 10ના મોત

નવી દિલ્હી:શ્રીલંકામાં ભારે વરસાદના કારણે મૃતક આંક વધીને 10એ પહોંચી ગયો છે જયારે 24621 લોકોને સુરક્ષિત જગ્યા પર લઇ જવામાં આવ્યા છે દેશના આપદા પ્રબંધન કેન્દ્ર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ખાલી કરાવવામાં આવેલ લોકોની સંખ્યા 6હજારથી વધીને 27621એ પહોંચી ગઈ છે સરકાર દ્વારા સ્થાપિત 194 આશ્રય કેન્દ્રોમાં લોકોએ સહારો લીધો છે.

(6:43 pm IST)