Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

નનકાના સાહેબમાં ભારતીય સિખ શ્રદ્ધાળુઓનું ખાલીસ્તાની પોસ્ટરમાં સ્વાગત

નવી દિલ્હી: ભારત વિરોધી ભાવનાઓને ભડકાવવા માટે ગુરુ નાનક દેવજીના 550 પ્રકાશોત્સવના ઉપલક્ષ્યમાં નનકાના સાહિબ પહોંચેલ ભારતીય શીખ શ્રદ્ધાળુઓની સ્વાગત પાકિસ્તાનમાં ખાલિસ્તાન નારો તથા પોસ્ટરો સાથે કરવામાં આવ્યું છે પાકિસ્તાનના ઇવેક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી અને પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ સભ્યોએ ખાલિસ્તાન પોસ્ટરો અને નારાબાજી સાથે સ્વાગત કર્યું છે.

(6:55 pm IST)