Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

નાઇજીરિયામાં સૈન્ય અભિયાનમાં 120 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી:આતંક રોધી અભિયાનમાં પશ્ચિમી આફ્રિકી દેશ નાઈજિરીયાની મોટી સફળતા મળી છે આ સૈન્ય અભિયાન ફ્રાંસની  સાથે મળીને ચલાવવામાં આવ્યું હતું જેની હેઠળ 120 જેટલા આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે નાઈજર રક્ષા મંત્રાલયે શુક્રવારના રોજ આ વાતની જાણકારી આપી છે.

વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દેશના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં ફ્રાંસના સૈનિકો સાથે મળીને ચલાવામાં આવેલ સંયુક્ત અભિયાનમાં હથિયારો તેમજ બોબ બનાવવાના ઉપકારનો સહીત ઘણાબધા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

(5:45 pm IST)