Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

નાઇજીરિયામાં મસ્જિદમાં આત્મઘાતી હુમલો: 50 મોતને ભેટ્યા

નવી દિલ્હી: પૂર્વોત્તર નાઈજિરીયાની એક મસ્જિદમાં આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 50 લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે એડમવા રાજ્યમાં એક કિશોર બોમ્બરે એ સમયે બોંબનો ધડાકો કર્યો જયારે લોકો મસ્જિદમાં સવારે પ્રાર્થના કરવા માટે એકઠા થયા હતા.મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે મૃતક આંકમાં હજુ વધારો થવાની સંભાવના જણાઈ રહી છે.

(7:30 pm IST)