Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

શ્રીલંકામાં બોંબ વિસ્ફોટમાં ના મોત

નવી દિલ્હી: શ્રીલંકામાં આજ રોજ થયેલ એક બોંબ વિસ્ફોટમાં 12 સેન્ય કર્મીઓ સહીત 19 લોકોના મોત નિપજ્યા છે પ્રવક્તા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક યાત્રીઓની બસમાં આ વિસ્ફોટ થયો હતો જેમાં ઘણા બધા લોકોના મોત નિપજ્યા છે.આ મામલે તપાસ ચાલી રહી છે આ હાદસામાં પાંચ વાયુ સેનાના કર્મીઓ તથા સાત નાગરિકોના મોત નિપજ્યા છે.

(5:40 pm IST)