Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

નેપાળ સેનાનું હેલીકૉપટર ક્રેશ થતા બે પાયલોટના મોત

નવી દિલ્હી: નેપાળમાં સેનાનું એક હેલીકૉપટર બુધવારના રોજ સવારે ક્રેશ થયું હોવાનું જાણવામાં  આવી રહ્યું છે પ્રાથમિક સૂચના મુજબ મુક્તિનાથ નજીક થયેલ આ ઘટનામાં હેલીકૉપટરના બંને પાયલોટના મોત નિપજ્યા છે નેપાળના નાગરિક ઉડ્યન પ્રાધિકરણના ઉપ મહાનિર્દેશક રાજન પોખારેલે કાઠમંડુ પોસ્ટ સાથે વાતચીત દરમિયાન પાયલોટના મોત નિપજ્યા હોવાની જાણકારી આપી હતી જે સમયે હેલીકૉપટર ક્રેશ થયું હતું ત્યારે તે લગભગ 12800 ફૂટની ઉંચાઈ પર ઉડી રહ્યું હતું.

(6:36 pm IST)