Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

દુનિયામાં આ કારણોસર તબાહી વધી શકે છે

નવી દિલ્હી: જળવાયું પરિવર્તનના કારણે દુનિયામાં તબાહી વધતી રહે છે અને એક અધ્યયનમાં ચેતવણી આપવામાં આવી છે કે સમુદ્રના જળસ્તરમાં થોડી વૃદ્ધિ દુનિયા પર સુનામીથી થનાર તબાહીનો ભય વધી શકે છે તટીય શહેરોમાં સમુદ્રનું જળસ્તર વધવાના કારણે બધાને જાણકારી આપવામાં આવી છે પરંતુ આ અધ્યયન દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપ બાદ આવેલ સુનામીથી તટીય શહેરોની સિવાય દૂર-દૂરના દેશોમાં પણ સંકટ સર્જાય શકે છે.

(6:25 pm IST)