Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

તુર્કીમાં બે વર્ષથી ચાલી રહેલ ઇમરજન્સીનો આવ્યો અંત

નવી દિલ્હી: તુર્કીમાં બે વર્ષ પહેલા લગાડવામાં આવેલ ઇમરજન્સીનો અંત આવ્યો છે. 2016 સરકારની તખ્તાપલટ નાકામ સોષિશ પછી અંકારા પર બૉમ્બ વિસ્ફોટ અને ઈસ્તંબુલમાં થયલે હિંસામાં 249 લોકોની મોત થઇ હતી જેના પછી ઇમર્જન્સી લાગુ પાડવામાં આવી હતી. ઇમર્જન્સીમાં 80000 લોકોની ધરપકડ કરવામાં આવી હતીઅને અંદાજે બે ઘણા લોકોની નોકરી પણ જતી રહી હતી. જે સરકારી સંસ્થામાં કામ કરતા હતા.

(5:53 pm IST)