Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

લાહોરમાં અદાલતની બહાર ગોળીબારીમાં બે વકીલોના મોત

નવી દિલ્હી: પાકિસ્તાનના લાહોરમાં આજ રોજ એક અદાલતની બહાર થયેલ ગોળીબારીમાં બે વકીલોના મોત નિપજ્યા છે પોલીસ અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ બે વકીલોની ઓળખાણ રાણા ઇશ્તિયાક અને ઓવેસ તાલિબાન રૂપમાં કરવામાં આવી છે.ઘટના અંગે પોલીસે કેદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(7:58 pm IST)