Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ઇંડોનેશિયામાં મુશળધાર વરસાદ: પુલ તૂટવાના કારણોસર સાત લોકોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી: ઇંડોનેશિયામાં પૂર્ણ કારણોસર સાત લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. તેમજ અન્ય 3 લોકો લાપતા હોવાનું માલુમ પડી રહ્યું છે. સ્થાનિક અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક નદી ઉપર બનેલ પૂર ખુબજ લોકોની ભીડના કારણોસર તેમાં ભારે વરસાદના કારણોસર પૂર આવતા સાત લોકોના મૃત્યુ નિપજ્યા છે.

આ દુર્ઘટનામાં લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે તેમજ નદીમાં ત્રણ મૃતદેહ મળી આવ્યા છે અને આ ભારે વરસાદના કારણોસર ઇંડોનેશિયામાં એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે

(6:40 pm IST)