Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

મિસ્ત્રમાં સૈન્ય કાર્યવાહીમાં 36 આતંકવાદીઓને ઠાર

નવી દિલ્હી: મિસ્ત્રના ઉતરી અને મધ્ય સિનાઈમાં છેલ્લા પાંચ દિવસમાં સેનાની કારવાઈ સેનામાં ઓછામાં ઓછા  આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.અધિકારીઓ દ્વારા મળેલ જાણકારી મુજબ ઉતરી અને મધ્ય સિનાઈમાં આતંકવાદે ફ્રેબ્રુઆરીની શરૂઆતથી હુમલાની ત્યારી શરૂ કરી દીધી હતી એક વ્યાપક અભિયાન હેઠળ કાર્યવાહી ચાલી રહી છે.ઘટનામાં લગભગ 345 સંદિગ્ધની ધરપકડ કરવામાં આવી હતી જેમાં 36 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે.

 

(8:11 pm IST)