Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

સરવિન્સ્ટન ચર્ચિલનું છેલ્લું પેઇન્ટિંગ વેચાશે

બ્રિટનના ભૂતપૂર્વ પ્રાઇમ મિનિસ્ટર સર વિન્સ્ટન ચર્ચિલે ૪૦ વર્ષની વયે રિલેકસ થવા માટે નવરાશના સમયમાં પેઇન્ટિંગ કરવાનું શરૂ કરેલું. તેમણે ૧૯૬રમાં દોરેલું છેલ્લુ પેઇન્ટિંગ તાજેતરમાં લંડનના સોધબીઝ ઓકશન હાઉસ દ્વારા વેચાવા નીકળ્યું છે નિષ્ણાંતોના મતે એ ૪૩ થી ૬૮ લાખ રૂપિયામાં વેચાશે.

 

(4:12 pm IST)