Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

લાઇબેરિયામાં એક શાળામાં આગ લાગવાની ઘટનામાં 26 બાળકો સહીત 2 શિક્ષકોના મોતથી અરેરાટી

નવી દિલ્હી: લાઇબેરિયાની રાજધાની મોનરોવિયા નજીક એક શાળામાં આગ લાગવાની ઘટનામાં  ઓછામાં ઓછા 26 બાળકો સહીત 2 શિક્ષકો  મોતને ભેટ્યા છે રાષ્ટ્રપતિ કાર્યાલયદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આપાત સેવાઓએ રાષ્ટ્રપતિ જોર્જ વિહને જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં 26 લોકો મોતને ભેટ્યા છે રાષ્ટ્રપતિએ રાજધાનીના બહારના વિસ્તાર પાયનેસવિલેમાં ઘટનાસ્થળની મુલાકાત લીધી છે.

 

(6:34 pm IST)