Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

મર્યાદિત માત્રામાં કાર્બોહાઈટ્રેટ લેવાથી મૃત્યુનો ભય ઓછો થાય છે

નવી દિલ્હી: પોતાના ભોજનમાં કાર્બોહાઇડ્રેટ વળી વસ્તુ લેવી સ્વાસ્થ્ય માટે ખુબજ નુકશાનકારક સાબિત થઇ શકે છે એક સંશોધન દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે તે એક ચોક્કસ માત્રામાં લેવું જોઈએ અને તેની માત્ર જાળવી રાખવી વધારે જરૂરી છે કારણકે વધારે માત્ર શરીરને નુકશાન કરી શકે છે અને ખાસ કરીને આપણા શરીર માટે માત્ર 50થી55 ટકા કાર્બોહાઇડ્રેટ લેવું અનિવાર્ય હોય છે.

(6:23 pm IST)