Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

અમેરિકામાં કોરિયાઈ યુદ્ધમાં મૃત્યુ પામેલ લોકોના અવશેષો પરત કરશે

નવી દિલ્હી: અમેરિકાએ આશા જણાવી છે કે ઉતરી કોરિયા બે અઠવાડિયાની અંદર કોરિયાઈ યુદ્ધમાં મારવામાં આવેલ લગભગ 50 અમેરિકી લોકોના અવશેષોને પરત કરી દેશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના કહેવા મુજબ ઉત્તર કોરિયાએ કોરિયાઈ યુદ્ધમાં મારવામાં આવેલ હજાર લોકોના અવશેષો પરત કરવા માટે આશ્વાશન આપ્યું છે.જેની જાણકારી એક સમાચાર એજન્સી દ્વારા મળી રહી છે.

(5:23 pm IST)