Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

નાઇજીરિયામાં આત્મઘાતી હુમલામાં મૃતક આંક વધીને 22એ પહોંચ્યો

નવી દિલ્હી: નાઈજિરીયાના બોરનો રાજ્યની એક બજારમાં ત્રણ આત્મઘાતી હુમલાવરોએ કરેલ હુમલામાં ઓછામાં ઓછા 22 લોકોના મોત નિપજ્યા છે.અધિકારીઓ દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટના કોડુગા શહેરના બહારના વિસ્તારમાં બની હતી જયારે ત્રણ આત્મઘાતી હુમલાખોરોએ પોતાની જાતને ઉડાવી દીધા હતા.ત્રણ હુમલાખોરોએ ભરચક વિસ્તાર વાળા એક બજારમાં પોતાની જાતને ઉડાવી દીધી છે હજુ સુધી આ હુમલાની કોઈ પણ સંગઠને જવાબદારી લીધી નથી.

(6:16 pm IST)