Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ઇથોપિયામાં ભુસખ્લનના કારણે મ્રુતકઆંક 18વધીને એ પહોંચ્યો

નવી દિલ્હી:ઈથોપિયાના દક્ષિણી પ્રાંતમાં ભૂસખલનના કારણે મરનાર લોકોની સંખ્યામાં વધારો થઈને મ્રુતકઆંક 18એ પહોંચી ગયો છે ઇથોપિયા બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન ઈબીસી દ્વારા  આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

          ઈબીસીના સ્થાનિક અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઈથોપિયાના દક્ષિણી વિસ્તારના વિશેષ જિલ્લા કોટામાં રવિવારના રોજ થયેલ ભુસખ્લનની ઘટનામાં  અત્યારસુધીમાં 18 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

(6:46 pm IST)