Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

ન્‍યુયોર્કમાં બ્રુકલિનમાં થયેલ ગોળીબારીમાં ઓછામાં ઓછા ૪ લોકોના મોત થયા અને ૩ ઘાયલ થયા

        બ્રુકલિન (ન્‍યુયોર્ક) મા શનિવારના થયેલ અંધાધૂંધ ગોળીબારમા ઓછામાં ઓછા ૪ લોકોના મોત થયા અને ત્રણ ઘાયલ થયા જેમા એક મહિલા પણ છે.

        રિપોર્ટસ મુજબ ગોળીબારીની આ ઘટના એક ખાનગી કલબમાં થઇ આને લઇ હજુ કોઇની ધરપકડ થઇ નથી. અને હાલ પોલીસ પાસે જાણકારી નથી કે ગોળીબાર કરવા પાછળ નો હેતુ શુ છે. ઘટના સ્‍થળેથી ર બંદૂક જપ્ત કરવામાં આવી છે.

(11:01 pm IST)