Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠને લિબિયા તટ નજીકથી 160થી વધુ પ્રવાસીઓને બચાવ્યા

નવી દિલ્હી:આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠન(આઇઓએમ)એ લિબિયા તટથી  160થી વધુ વધારે ગેરકાનૂની પ્રવાસીઓને બચાવી લીધા છે. આઇઓએમએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેમના કર્મચારી ત્રિપોલીમાં 58 પ્રવાસીઓને મદદ કરવા માટે  લાગી ગયા છે રાત્રીના સમયે લગભગ 75 પ્રવાસીઓને જવારા મોકલી દેવામાં આવ્યા છે તેમનું કહેવું છે કે લિબિયા એક સુરક્ષિત બંદરગાહ નહીં। સંગઠનના કહેવા મુજબ મહિલા અને બાળકો સહીત 2020માં અત્યારસુધીમાં લગભગ 7 હજારથી વધારે પ્રવાસીઓને બચાવવામાં આવ્યા છે અને તેમને લિબિયા પરત મોકલી દેવામાં આવ્યા છે.

(1:17 pm IST)