Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

જાપનમાં મૃતકઆંક વધીને 30એ પહોંચ્યો

નવી દિલ્હી:જાપાનના ઉતરી વિસ્તારમાં આવેલ ભૂકંપના ઝટકા બાદ ભૂસખલન બાદ મૃતક આંક વધીને 30 પહોંચી ગયો છે રાહત અને બચાવકર્મી કીચડ અને મલબામાંથી હજુ સુધી લોકોને બચાવી રહ્યા છે.મૃતક લોકોમાં વધુ પડતા જાપાનના નાના નાના ગામડાના લોકોનો સમાવેશ થાય છે જાપાનમાં આવેલ 6.6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા બાદ ભૂસખલનની સ્થિતિ સર્જાય હતી.

 

(4:46 pm IST)