Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

વેનેઝુએલાના 40 લાખ લોકોએ પલાયન કર્યું

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર મુજબ વેનેઝુએલામાં ચાલેલ રાજનીતિક તેમજ આર્થિક સંકટના કારણે ઓછામાં ઓછા 40 લાખ લોકો દેશને છોડીને બીજા દેશમાં શરણ લઇ ચુક્યા છે પ્રવાસીઓના આંતરરાષ્ટ્રીય સંગઠન અને સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વેનેઝુએલાના શરણાર્થીઓ માટે આઇઆઇએમ યુએનએચસીઆરના વિદેશ દૂત એડુઆર્દો સ્ટીને જણાવ્યું છે કે ખુબજ મોટી ચિંતાનો વિષય છે અને લેટિન અમેરિકી તથા કોરિયાઈ દેશોની મદદ કરવા માટે સંકટ ઉભું કરવામાં આવ્યું છે અને તે શરણાર્થીઓની મદદ કરી રહ્યા છે.

 

(6:24 pm IST)