Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

બાંગ્લાદેશએ વધતા હિંદુ શરણાર્થીઓને લઇ મ્યાંમાર લાગૂ સીમા બંધ કરી

બાંગ્લાદેશી વિદેશમંત્રી એ. કે. અબ્દુલ મોમેન એ જણાવ્યુ છે કે રમાઇન (મ્યાંમાર) મા સૈન્ય કાર્યવાહી પછી વધતા હિન્દુ અને બૌદ્ધ સહિત ઘણા અલ્પસંખ્યક શરણાર્થીઓને રોકવા માટે દેશને લાગૂ મ્યામારની સીમા બંધ કરી દીધી છે. એમણે કહ્યુ કે હવે આ બહેતર છે કે અન્ય દેશ શરણાર્થીઓ માટે પોતાની સીમા ખોલે

(10:16 pm IST)