Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

UN એ દિવાળીના અવસર પર નવી પોસ્ટની ટિકિટ બહાર પાડી

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર ડાક પ્રણાલીએ  ભારત અને નેપાળમાં ઉજવવામાં આવતી રોશનીના પર્વ દિવાળીના અવસર પર દીવાની ટિકિટ બહાર પાડી  છે  સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાઈ પ્રતિનિધિ અક્બરુદીને   છે કે  સંયુક્ત રાષ્ટ્રમાં દરરોજ સારી અને ખરાબ વાત પર સંઘર્ષ થતો રહે છે અને રોશનીના પર્વ પર દિવા વાળી ટિકિટ બહાર  પાડી છે અને તે પોસ્ટઓફિસ પરથી ઓનલાઇન પણ મેળવી શકાય છે.

(5:40 pm IST)