Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ઉતરી નાઇજીરિયામાં આતંકવાદીઓના હુમલામાં 20 લોકોના મુર્ત્યું

નવી દિલ્હી:ઉતરી નાઈજિરીયાના કડુના પ્રાંતમાં ગુરુવારના રોજ અજાણ્યા આતંકવાદીઓના સંગઠને ત્રણ જગ્યાને નિશાન બનાવીને કરેલ હુમલામાં ઓછામાં ઓછા 20 લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.

   મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બંદૂકધારીઓએ જાંગો કટફ વિસ્તામ્ર કુરમીન મસારા,આપીયા શયિમ, તેમજ અલગ જગ્યાને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. આ હુમલામાં 20 લોકોના મૃત્યુ નિપજ્યા છે.

(7:45 pm IST)