Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

દક્ષિણ સુડાન: જાળીમાં આગ લાગવાની ઘટનામાં 33 લોકોના મોત

નવી દિલ્હી: દક્ષિણ સુડાનના પશ્ચિમી બહારેલ વિસ્તારની જાળીઓમાં આગ લાગવાની ઘટનામાં ચાર ગામ તેની ઝપેટમાં આવી ગયા છે અને કારણોસર 33 લોકો મોતને ભેટ્યા છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યામાં પણ વધારો થઇ શકે છે. આગની ઘટનામાં 66 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાની પણ માહિતી મળી રહી છે.

(6:00 pm IST)