Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

નાઈજીરિયા: ટેંકર ટ્રક વિસ્ફોટમાં 55 લોકોના મોત

નવી દિલ્હી: નાઇજરમાં ટેંકરમાં ટ્રક વિસ્ફોટ થવાના કારણે 55 લોકોના મોત નિપજ્યા છે આંતરિક મંત્રાલયના પ્રવક્તા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ટ્રક મધ્યરાત્રીએ રાજધાની નીયમીના  આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક ફાટી  ગયું હતું। આ વિસ્ફોટમાં 55 લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય  36 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:50 pm IST)