Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

પાકિસ્તાન 360 ભારતીય કેદીઓને રિહા કરશે

નવી દિલ્હી: પાકિસ્તાને 360 ભારતીય માછીમારોને છોડી દેવાનું એલાન કર્યું છે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે માછીમારોને અરબ સાગરથી જેલ સીમાને ગેરકાયદે પાર કરવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ 15 એપ્રિલથી ચાર ચરણમાં 360 ભારતીય માછીમારોને છોડી મુકવામાં આવશે।

(5:53 pm IST)