Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

તુર્કીમાં હિમસ્ખ્લનના કારણોસર 26ના મૃત્યુ

નવી દિલ્હી:તુર્કીણ પૂર્વી વાન પ્રાંતમાં બુધવારના રોજ હિમસ્ખ્લનના કારણોસર ઓછામાં ઓછા 26 લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ 53 અન્યને ગંભીર રીતે ઇજા પહોંચી છે. તુર્કીના આપદા તેમજ આપાતકાલીન પ્રબંધન પ્રાધિકરણે એક લેખિત બયાન આપીને આ માહિતી આપી છે.

              પ્રાંતના ગવર્નર મેહમત એમિન બિલમેજે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે  આ હિમસ્ખ્લન એ સમયે બન્યું હતું જયારે ફસાયેલ બે લોકોને કાઢવા માટે રાહત તેમજ બચાવકર્મી પોતાના કામમાં જોડાયા હતા બિલમેજે વધુ હિમસ્ખ્લનની ચેતવણી આપી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:15 pm IST)