Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

નેપાળમાં ભારતીય શ્રમિકો માટે અનિવાર્ય બન્યા વર્કપરમિટ

નવી દિલ્હી: નેપાળની સરકારે ભારતીય શ્રમિકો માટે વર્ક પરમિટને અનિવાર્ય કરી દીધું છે નેપાળની સરકાર દ્વારા આપવામાં આવેલ આ આદેશ બાદ  નેપાળમાં કામ કરનાર ભારતીય કર્મચારીઓને પરમીટ લેવાનું જરૂરી બની ગયું છે આજરોજ નેપાળની સરકારના શ્રમિક વિભાગ દ્વારા  આ વાતની સૂચના આપવામાં આવી હજી અને બધા કર્મચારીઓને મોકલી દેવામાં આવ્યા છે વર્કપરમીટના કારણે ભારતીય શ્રમિકોની સંખ્યા નેપાળમાં જાણી શકાય છે.

(6:27 pm IST)