Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

પત્રકાર ખાશોગીના પુત્રોએ સઉદી સરકાર પાસે પિતાનું શબ પર માંગ્‍યું

તુર્કીના ઇસ્‍તંબુલમાં આવેલ સઉદીઅરબના વાણીજય દૂતાવાસમાં માર્યા ગયેલ  પત્રકાર જમાલ ખાશોગીના પુત્રો સલાહ અને અબ્‍દુલ્લાહએ સઉદી સરકાર પાસેથી પોતાના પિતાનું શબ પાછુ માંગ્‍યું અબ્‍દુલ્લાએ કહ્યું ‘‘ આશા રાખુ છું કે જે પણ થયું તે મારા પિતા માટે દુઃખ દાયક ન રહ્યુ હોય. અને એમને શાંતિથી મોત મળ્‍યું હશે.

(11:13 pm IST)