Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

કતાર માટે જાસુસી મામલે બેહરીનના ૩ વિપક્ષી નેતાને આજીવન કેદ

બહરીનની એક કોર્ટએ  વિપક્ષી નેતાઓ શેખ અલી સલમાન- હસન સુલતાન અને અલી અલ-અસવાડને  કતર માટે જાસૂસી કરવાના આરોપસર આજીવન કેદની સજા સંભળાવી. ત્રણેય પર ર૦૧૧ માં કતરની સાથે મળી સરકાર વિરોધી અભિયાનની સાજીસ રચવાનો આરોપ હતો.  જયારે કતરને બહરીનના આંતરીક મામલામાં હસ્‍તક્ષેપના આરોપોને નકાર્યા છે.

(11:12 pm IST)