Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ઈરાનમાં ફસાયેલ તમિલનાડુના 21 માછીમારોને ઘરે પરત મોકલવામાં આવ્યા

નવી દિલ્હી: ઈરાનમાં મહિનાઓથી વેતન,ભોજન અને આવાસ વગર ફસાયેલ તામિલનાડુના 21 માછીમારો આજે ત્યાં પહોંચી ગયા છે સવારની ફલાઈથી એરપોર્ટ પહોંચેલ માછીમારોને મત્સ્ય વિભાગે કન્યાકુમારી સહીત તેમના પૈતૃક જિલ્લા સુધી પહોંચાડી દીધા છે આ માછીમારોને તેમના ઘર સુધી મોકલવા માટે ખાસ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી.

(6:24 pm IST)