Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં 6 શ્રમિકોની ગોળીમારી હત્યા

નવી દિલ્હી: પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાનમાં થોડા અજ્ઞાત બંદૂકધારીઓએ મોબાઈલ ટાવર લગાવનાર 6 શ્રમિકોની આજ રોજ હત્યા કરી હોવાનું જાણવામાં આવી રહ્યું છે પોલીસે આપેલ માહિતી મુજબ બાઈક સવાર બદમાશોએ ખરન જિલ્લાના લઇજય ક્ષેત્રમાં શ્રમિકો પર ગોળીબારી કરી અને જેના કારણે 6 લોકોના મોત નિપજ્યા છે જે મજૂરો મોબાઈલ ટાવર લગાવવાનું કામ કરી રહ્યા હતા એ દરમિયાન હુમલો કર્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

 

 

(6:40 pm IST)