Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ઇંડોનેશિયામાં ભૂસખલનથી મૃતકઆંક વધીને 18એ પહોંચ્યો

નવી દિલ્હી: ઇન્ડોનેશિયાના પશ્ચિમી જાવા પ્રાંતમાં ભારે વરસાદના કારણે થાયેલ ભૂસખલનમાં મ્રુતકઆંક વધીને 18એ પહોંચી ગયો છે જયારે અન્ય 15 લોકો હજુ સુધી લાપતા છે રાહત એજન્સી દ્વારા કામગીરી હજુ શરૂ જ રાખવામાં આવી છે મળતી માહિતી  મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં હજુ ઘણા બધા લોકો લાપતા છે અને મ્રુતકઆંક હજુ પણ વધવાની સંભાવના જણાઈ રહી છે.

(5:56 pm IST)