Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

અફઘાનિસ્તાનન કૂદુંજમાં આતંકવાદીઓને સાફ કરવાના અભિયાનમાં આંઠ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના કૂદુંજમાં આતંકવાદીઓને સાફ કરવાનું અભિયાન હજુ પણ ચાલુ જ છે અને અત્યારસુધીમાં આંઠ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે. પ્રાંતીય સરકારના પ્રવક્તા ઈસ્માતુલ્લાહ મુરાડીએ  આ વાતની જાણકારી આપી હોવાનું માલુમ પડી રહ્યું છે.

           વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રવિવારના રોજ ઉપરાહ કૂદુંજ શહેરના બહારના વિસ્તારમાં  બાગ -એ-શિરકત અને શિનવારીમાં આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં અત્યારસુધીમાં આંઠ  આતંકવાદીઓના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય બે ને ઇજા પહોંચી છે.

(6:06 pm IST)