Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

સિરિયલ વિસ્ફોટમાં સામેલ આતંકવાદીઓની સંપત્તિ સીલ કરશે શ્રીલંકા

નવી દિલ્હી: શ્રીલંકારી પ્રાધિકારીએ ઇસ્ટરના પવિત્ર દિવસે થયેલ બોંબ વિસ્ફોટમાં સામેલ આતંકવાદીઓની  સંપત્તિઓને સીલ કરવાનો નિર્ણય કર્યો છે   પોલીસ પ્રવક્તા એસ પી રુવન ગુ ગુણશેખરા એ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  હુમલામાં જોડાયેલ લોકોની સંપત્તિની યાદી બનાવીને તેને ઝડપ કરવામાં આવશે।

(6:05 pm IST)