Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ઇન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામી બાદ ૧૪૦૦ કેદી જેલમાંથી ફરાર

ઇન્ડોનેશિયા સરકારે જણાવ્યું કે શુક્રવારે સુલાવેશી દ્વિપમાં  ભૂકંપ અને  સુનામી બાદ જેલ પરિસરોમાં થયેલ નુકશાનને કારણે  લગભગ ૧૪રપ કેદીઓ  ભાગી ગયા છે. ન્યાય મંત્રાલયના અધિકારીશ્રી પુગુ બુડી ઉતમીએ  કહ્યુ કે મને વિશ્વાસ છે કે કેદી ભૂકંપના ડરથી ભાગ્યા હશે. આ કેદીઓની જીંદગી અને મોતનો સવાલ છે.

(12:43 am IST)